July 29, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આઈ.ટી.આઈ. ઘોઘલા (દીવ)ના કેમ્‍પસમાં આઈ.ટી.આઈ.ના સ્‍ટાફગણ તેમજ તાલીમાર્થી ભાઈ-બહેનોએ આંતરરાષ્‍ટ્રીય આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી ડાયરેક્‍ટર ઓફ હેલ્‍થ ઓફિસના પરિપત્ર પ્રમાણે ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ અને ગ્રુપ ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી અરવિંદ ડી. જેઠવાના માર્ગદર્શન પ્રમાણે તાલીમાર્થીઓને આ બાબતે વિશેષ માહિતી આપીને સંયમ અને ધીરજપૂર્વક દરેક કાર્ય કરવુ તેવુ જણાવાયું હતું. દરેકે આત્‍મહત્‍યા નિવારણ દિવસની ગુજરાતીમાં પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ. ઘોઘલાના વરિષ્‍ઠ ઈન્‍સ્‍ટ્રક્‍ટર અને આઈસી ગ્રુપ-ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી મહેશ કે. બોરીચા અને સંસ્‍થાના સ્‍ટાફગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમને અનુરૂપ સહકાર આપ્‍યો હતો.

Related posts

વલસાડ જિ.પં.ના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચીખલી, ખેરગામ, વાંસદા વિભાગના વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍ય માટે યોજાયેલી ચૂંટણીમાં ઘેજના તેજસ પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૩ મે એ નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

Leave a Comment