Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આઈ.ટી.આઈ. ઘોઘલા (દીવ)ના કેમ્‍પસમાં આઈ.ટી.આઈ.ના સ્‍ટાફગણ તેમજ તાલીમાર્થી ભાઈ-બહેનોએ આંતરરાષ્‍ટ્રીય આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી ડાયરેક્‍ટર ઓફ હેલ્‍થ ઓફિસના પરિપત્ર પ્રમાણે ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ અને ગ્રુપ ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી અરવિંદ ડી. જેઠવાના માર્ગદર્શન પ્રમાણે તાલીમાર્થીઓને આ બાબતે વિશેષ માહિતી આપીને સંયમ અને ધીરજપૂર્વક દરેક કાર્ય કરવુ તેવુ જણાવાયું હતું. દરેકે આત્‍મહત્‍યા નિવારણ દિવસની ગુજરાતીમાં પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ. ઘોઘલાના વરિષ્‍ઠ ઈન્‍સ્‍ટ્રક્‍ટર અને આઈસી ગ્રુપ-ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી મહેશ કે. બોરીચા અને સંસ્‍થાના સ્‍ટાફગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમને અનુરૂપ સહકાર આપ્‍યો હતો.

Related posts

અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્‍પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ

vartmanpravah

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

vartmanpravah

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

vartmanpravah

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment