April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આઈ.ટી.આઈ. ઘોઘલા (દીવ)ના કેમ્‍પસમાં આઈ.ટી.આઈ.ના સ્‍ટાફગણ તેમજ તાલીમાર્થી ભાઈ-બહેનોએ આંતરરાષ્‍ટ્રીય આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી ડાયરેક્‍ટર ઓફ હેલ્‍થ ઓફિસના પરિપત્ર પ્રમાણે ઈન્‍ચાર્જ પ્રિન્‍સીપાલ અને ગ્રુપ ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી અરવિંદ ડી. જેઠવાના માર્ગદર્શન પ્રમાણે તાલીમાર્થીઓને આ બાબતે વિશેષ માહિતી આપીને સંયમ અને ધીરજપૂર્વક દરેક કાર્ય કરવુ તેવુ જણાવાયું હતું. દરેકે આત્‍મહત્‍યા નિવારણ દિવસની ગુજરાતીમાં પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ. ઘોઘલાના વરિષ્‍ઠ ઈન્‍સ્‍ટ્રક્‍ટર અને આઈસી ગ્રુપ-ઈન્‍સ્‍ટ્રક્‍ટર શ્રી મહેશ કે. બોરીચા અને સંસ્‍થાના સ્‍ટાફગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમને અનુરૂપ સહકાર આપ્‍યો હતો.

Related posts

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ‘સંકલ્‍પ સપ્તાહ’ના શુભારંભ પ્રસંગે દરેકને મિશન મોડમાં કામ કરવા આપેલી સલાહઃ ઓક્‍ટો.-નવે.-2024માં ફરી ફિઝિકલી મળી કાર્યક્રમનો હિસાબ-કિતાબ લેવા આપેલું વચન

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દમણ જિલ્લાના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉર્વશીબેન પટેલનો બિનહરિફ વિજયઃ ફક્‍ત ઔપચારિક સત્તાવાર જાહેરાત બાકી

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકોની ઉત્‍સાહવર્ધક હાજરી સાથે મૂલ્‍યાંકન શિબિરનો આરંભ

vartmanpravah

Leave a Comment