Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટર નોટિફિકેશન બાદ ફાટક બંધ કરી દીધું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: ઉદવાડા સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે રેલવે ફાટક હાઈવે કનેક્‍ટીવીટી માટે ઉપયોગી હતું પરંતુ આ ફાટક પરમેન્‍ટલી બંધ કરવાનો આદેશ જાહેર થઈ ચૂક્‍યો હોવાથી ઉદવાડા ફાટક કાયમ માટે રેલવેએ બંધ કરી દીધું.
ડેડીકેટેડ ફેટ કોરીડોર ઓફ ઈન્‍ડિયા દ્વારા ફેટ કોરિડોરનું કામકાજ પુર ઝડપથી આગળ ધપી રહ્યું છે તે માટે એક વધારાની રેલવે ટ્રેક પણ બીછાવાઈ રહી છે તેઉપલક્ષમાં વલસાડ જિલ્લામાં કાર્યરત નવા આરઓબી બનાવવાની પુરઝડપે કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં ફેડ કોરિડોરની તૈયારીઓના ભાગ રૂપે ઉદવાડા ફાટક પરમેન્‍ટલી બંધ કરી દેવાઈ છે. ડેડીકેટેડ પેટ કોરિડોર ઓફ ઈન્‍ડિયાએ કલેક્‍ટરના જાહેરનામા મુજબ તાત્‍કાલિક અસરથી ફાટક બંધ કરી દેવાયું છે તેથી ઉદવાડા તરફથી હાઈવે ઉપર આવતા વાહનોની કનેક્‍ટીવીટી અટકી ગઈ છે. તેથી વાહન ચાલકોએ ફરજીયાત મોતીવાડા અથવા બગવાડા આરઓબીથી અવર જવર કરવી પડશે.

Related posts

વાપીના વટાર, મોરાઈ, નામધા સહિતના ગામોમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ધુંઆધાર ચૂંટણી પ્રચાર

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા શ્રમિકોને તેમની સમસ્‍યા અને સમાધાન માટે હેલ્‍પલાઇન સેવાનો આરંભ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

Leave a Comment