April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન-4 માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબના પ્રમુખ, સેક્રેટરી; ખજાનચી તથા ઉપ પ્રમુખ માટે ડીસ્‍ટ્રીક્‍ટના જીએમટી/ જીઈટી કોઓર્ડીનેટર લા.મોનાબેન દેસાઈ દ્વારા મેમ્‍બરશીપ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં વહીવટી દ્રષ્‍ટીએ ક્‍લબના સભ્‍યોને કેવી રીતે મોટીવેટ કરવા તથા સેવાકીય પ્રવૃત્તિમાં સારી રીતે જોડાઈને ક્‍લબ તથા ઝોન અને રીજીયન સહીત ડીસ્‍ટ્રીક્‍ટમાં કેવી રીતે નેતૃત્‍વ પૂラરુ પાડવુ તેમજ સભ્‍યોમાં જે કાંઈ સારા ગુણ/ કેપેબીલીટી છે તેનો સમાજને મહત્તમ લાભ આપી શકાય તેવું કાર્ય કરવામાં આવે તો જ ક્‍લબ થકી ડીસ્‍ટ્રીક્‍ટ વધુ મજબુત બનશે અને સમાજમાં રહેલ જરૂરીયાતમંદ વ્‍યક્‍તિઓની જરૂરીયાત પુરી કરીને સામાજીક ઉત્‍થાન કરવાના હેતુથી લા.મોનાબેન દેસાઈ દ્વારા એક નવતરપ્રયોગ કરી સફળ આયોજન કરવામાં આવેલય
આ સમયે ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લા.મુકેશભાઈ પટેલ; વાઈસ ગવર્નર-1 લા.દીપકભાઈ પખાલે (એમજેએફ) તથા વાઈસ ગવર્નર-2 લા.પરેશભાઈ પટેલ, પીએમસીસી જસ્‍વીકાબેન દેસાઈ તથા પૂર્વ ગવર્નર લા.વસંતભાઈ પટેલ હાજર રહી યોગ્‍ય માર્ગદર્શન આપેલ.
રીજીયન ચેરમેન ખુશમનભાઈ ઢીમર, ઝોન ચેરમેન લા.પીન્‍કેશભાઈ, લા.ફાલ્‍ગુનીબેન મહેતા તથા લા.શ્રીનિવાસુલુ મીટાજી સહીત લા.મોનોબેન દેસાઈની હોમ ક્‍લબ લાયન્‍સ ક્‍લબ ઓફ સિટીલાઈટ (સુરત) ના સભ્‍યો હાજર રહી નવુ જોમ પૂラરુ પાડયુ હતું.

Related posts

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

vartmanpravah

દાનહના નરોલીમાં ટેન્‍કર અને કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

દાનહમાં 1989થી 2009 સુધી ફક્‍ત ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં હતીઃ પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે પરિવારવાદ ઉપર મારેલા ચાબખાં

vartmanpravah

Leave a Comment