September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા દાભેલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ તિથિ ભોજન બદલ શાળાએ માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરતા પ્રધાનમંત્રીપોષણ યોજના અંતર્ગત આજે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક અને શાળામાં સરપંચ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી સિમ્‍પલબેન, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભૂપેન્‍દ્ર પટેલ, દાભેલ મંડળ પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા ધોરણ 1 થી 8ના કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવાયું હતું. એક નાગરિકની જેમ બાળકોને તિથિ ભોજન કરાવીને એક ઉમદા ઉદાહરણ જોવા મળ્‍યું હતું.
આ અવસરે શાળાના આચાર્યા શ્રીમતી ઈન્‍દિરાબેન પટેલ, ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી બ્રિજેશ પટેલ અને શિક્ષક શ્રી કિરીટ ભંડારી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોઓએ ભોજનદાતાઓનું દિલથી આભાર માન્‍યો હતો.

Related posts

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે યોજાયો શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

દમણ દુનેઠાના માહ્યાવંશી પરિવારને સપ્તશ્રુંગી દર્શન કરી પરત ફરતા ગોઝારો અકસ્‍માત નડયો : ધરમપુર ગનવા ગામે કાર ઝાડ સાથે ભટકાતા દોઢ વર્ષિય માસુમ બાળકીનું સારવારમાં મોત

vartmanpravah

Leave a Comment