April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતેદારનું અકસ્‍માતમાં મોત નિપજતા બેંક દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત પરિવારને બે લાખ રૂપિયાનો ચેક એનાયત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાની ચીખલી શાખા દ્વારા ખાતેદાર સરોજબેન અશોકભાઈ હળપતિનું અકસ્‍માતમાં નિધન થતાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત તેમના વારસદારને બ્રાન્‍ચ મેનેજર અમનભાઈ દ્વારા સિનિયર અધિકારી નવીનભાઈ પટેલ સહિતના સ્‍ટાફ ની ઉપસ્‍થિતિમાં બે – લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્‍યો હતો.
આ દરમ્‍યાન ધર્મેશભાઈ દ્વારા 18-વર્ષથી વધુ ઉંમરના દરેક ખાતેદારોને ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજનાનો લાભ લેવા વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. માત્ર 20/- રૂપિયા જેવી નાનકડી રકમથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકાય તેમ ઉમેર્યું હતું.

Related posts

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

વલસાડમાં ‘‘ડાયાબિટીસ મુક્ત ગુજરાત’’ યોગ શિબિરની પૂર્ણાહૂતિ, રોજ ૧૦ જડીબુટ્ટીથી બનેલો ઉકાળો પણ અપાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી બાબુભાઈ પટેલે આપેલું રાજીનામું

vartmanpravah

દમણમાં દિવસ દરમિયાન 3 ઈંચ કરતા ખાબકેલો વધુ વરસાદઃ દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની બનેલી સમસ્‍યા

vartmanpravah

Leave a Comment