July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં જિલ્લામાં એકતા ઉત્‍સવ મનાવવા માટે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિ અવસરે ‘રન ફોર યુનિટી’ અંતર્ગત આરોગ્‍ય વિભાગ દ્વારા એકતા દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેને સંઘપ્રદેશના આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ દોડમાં આરોગ્‍ય નિર્દેશાલયના કર્મચારી શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના કર્મચારી, નમો મેડીકલ કોલેજ, નર્સિંગ કોલેજ, પેરા મેડિકલ ઈન્‍સ્‍ટીટ્‍યુટનાવિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના કર્મચારીઓએ પણ ખાનવેલ વિસ્‍તારમાં એકતા દોડમાં ભાગ લીધો હતો. આ દોડ સિવિલ હોસ્‍પિટલથી કિલવણી નાકા, ઝંડાચોક પોલીસ સ્‍ટેશન, ચાર રસ્‍તા, મીની બસ સ્‍ટોપ, ટોકરખાડા સર્કલ આદિવાસી ભવન થઈ પરત સિવિલ હોસ્‍પિટલ ખાતે સંપન્ન કરવામા આવી હતી.

Related posts

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનથી સાત વર્ષ પહેલા મળીઆવેલ બાળકનું ભાગ્‍ય ચમક્‍યું

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

Leave a Comment