April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : આવતી કાલે તા.31મીના સોમવારે દાદરા નગર હવેલીમાં જલારામ બાપ્‍પાની 223મી જન્‍મ જયંતિ નિમિતે ઠેર ઠેર જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળો પર ઉજવણી કરવામાં આવશે. સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલપાડા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર દાદરા, જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે. દરેક મંદિરોમાં મહાઆરતી, ભજન કિર્તન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.

Related posts

ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હસ્તે નવીનગરી પ્રા. શાળા, માલનપાડાના શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ પરમારનું શ્રેષ્ઠ શિક્ષક – રાજ્ય પારિતોષિકથી સન્માન

vartmanpravah

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

વાપી નૂતન નગર વિસ્‍તારમાં રોડ ઉપર બમ્‍પર, સ્‍ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

નરોલીની આંબાવાડીમાંથી મળી આવેલ મહિલાની લાશનો ભેદ ઉકેલવા દાનહ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment