Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : આવતી કાલે તા.31મીના સોમવારે દાદરા નગર હવેલીમાં જલારામ બાપ્‍પાની 223મી જન્‍મ જયંતિ નિમિતે ઠેર ઠેર જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળો પર ઉજવણી કરવામાં આવશે. સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલપાડા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર દાદરા, જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે. દરેક મંદિરોમાં મહાઆરતી, ભજન કિર્તન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.

Related posts

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

vartmanpravah

આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્‍થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

Leave a Comment