November 17, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દલવાડા માહ્યાવંશી ફળિયા ખાતે જલારામ બાપ્‍પાની જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક આનંદ ઉત્‍સાહથી થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.31: સંત શિરોમણી પૂજ્‍ય શ્રી જલારામ બાપ્‍પાની આજે 223મી જન્‍મ જયંતિની હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે દલવાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
નવનિર્માણ યુવક મંડળ દલવાડા દ્વારા માહ્યાવંશી ફળિયા ખાતે આયોજીત જલારામ જન્‍મ જયંતિ ઉજવણીને હજારો શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય લોકોએ દર્શનનો પણ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નવનિર્માણ યુવક મંડળ માહ્યાવંશી ફળિયા દલવાડાના તમામ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપની દીવ ખાતે મળેલી કાર્યકારિણીમાં પક્ષના જનાધારને વધારીલોકોને પાર્ટી સાથે જોડવા થયેલું મનન-મંથન

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજ વિદ્યાર્થીનીઓ કરાટેમાં ઝળકી

vartmanpravah

Leave a Comment