September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

સલવાવ ગુરુકુળમાં તા.13 નવેમ્‍બર રવિવારે યોજાનારા સમારોહમાં મોટી સંખ્‍યામાં ભુદેવ પરિવારો ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં વસતા ભુદેવો દ્વારા સ્‍થાપિત સંચાલિત શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આગામી રવિવાર તા.13 નવેમ્‍બરના રોજ પરિવારનો નવા વર્ષથી ઉજવણી અંગે સ્‍નેહ મિલન સમારોહ યોજાનાર છે. સલવાવ સ્‍વામિનારાયણ ગુરુકુળમાં સાંજના 5:00 કલાકે પરિવાર સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે.
શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રમુખ મિતિશભાઈ ત્રિવેદી અને મંત્રી ઘનશ્‍યામભાઈ પંચોલીના જમાવ્‍યા અનુસાર નવા વર્ષના સ્‍નેહ મિલન સમારોહમાં ભાગ લેવા ઈચ્‍છતા પરિવારોએ તા.10 નવેમ્‍બર પહેલા મેસેજ, ફોન કે વોટ્‍સએપથી જણાવવા વિનંતી કરાઈ છે. તેથી બ્રહ્મ ભોજન માટે સંખ્‍યા આયોજન માટે જાણી શકાય. કાર્યક્રમમાં ઉતરતા કલાકારો, ગીત, ભજન, સ્‍તૃતિ અને વાદ્ય કે અન્‍ય કોઈ કૃતિ કરતા રજૂ કરવા માટેનું આયોજન છે તેથી નામ, ઉંમર, સમય મર્યાદા અંગે તા.10 પહેલાં જણાવી ખાતરી કરી લેવાની વિનંતી કરાઈ છે. કાર્યક્રમમાં કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

મધુબન ડેમમાં પાણી આવક વધતા સાત દરવાજા ખોલી નંખાયા : 75 હજાર ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

Leave a Comment