April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: ગઈકાલે સુરત ખાતે યોજાયેલ વિજય સંકલ્‍પ સંમેલનમાં ઉપસ્‍થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવે મુલાકાત લઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્‍ય વિજયનો ભરોસો આપ્‍યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પણ શ્રી સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવનું અભિવાદન સ્‍વીકાર કર્યું હતું અને ગુજરાતના શ્રેષ્‍ઠ વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્‍પ નહીં હોવાનો વિશ્વાસ પણ અરસ-પરસ પ્રગટ થયો હતો.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતવિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાગૃતિનો સંદેશ આપતું શેરી નાટક ભજવાયું

vartmanpravah

ગોઈમા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ

vartmanpravah

વલસાડ હાઈવે ધમડાચી પાસે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત : કન્‍ટેનર કેબીન ટ્રેઈલરમાં ફસાયું

vartmanpravah

બીલીમોરા ખાતે શ્રી સિદ્ધિ વિનાયક રૂરલ ડેવલપમેન્‍ટ ટ્રસ્‍ટ ખાતે મહિલા જાગૃતિ દિવસની ઉમંગભેર ઉજવણી

vartmanpravah

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

vartmanpravah

એક આરોપીની ધરપકડ: દાનહના નરોલી-કચીગામ રોડ ઉપર આવેલા એક મકાનમાંથી નકલી પનીર બનાવવાનું કારખાનુ ઝડપાયું: 400 કિલો નકલી પનીર પણ બરામદ

vartmanpravah

Leave a Comment