Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: 2017માં ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો બાબતે સો ટકા સાચી જાહેરાત કરી હોવાનો દાવો કરનાર સુરતના જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ ફરી એકવાર ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ભાજપ 144થી વધુ બેઠકો જીતશે એવો વરતારો વ્‍યક્‍ત કર્યો છે.
સુરતના ઈન્‍ટરનેશનલ ટ્રેડ સેન્‍ટર મજૂરાગેટ રીંગરોડ ખાતે સૂર્યપ્રભા જ્‍યોતિષ કાર્યાલય ધરાવતા શ્રી પંડિત બાબુભાઈ શાષાીએ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની કુંડળીના આધારે અને ભાજપની સ્‍થાપના કુંડળી મુજબ કરેલી જાહેરાત મુજબ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 144થી 153 બેઠકો ઉપર વિજય મેળવશે એવો દાવો કર્યો છે.

Related posts

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

નરોલીની માઉન્‍ટ લીટ્રા શાળાના ગ્રાઉન્‍ડ ઉપર વિદ્યાર્થીઓને તીરંદાજીની આપવામાં આવી ટ્રેનિંગ

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

દીવ જિલ્લામાં આજથી કોરોના ગાઈડ લાઈન સાથે ફરીથી ધો.1 થી 8ની શાળાઓ અને આંગણવાડીનો થયો પ્રારંભ

vartmanpravah

દિલીપ નગર એસોસિએશન દ્વારા આયોજિત શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્‍સવના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ-રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment