October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: 2017માં ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો બાબતે સો ટકા સાચી જાહેરાત કરી હોવાનો દાવો કરનાર સુરતના જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ ફરી એકવાર ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ભાજપ 144થી વધુ બેઠકો જીતશે એવો વરતારો વ્‍યક્‍ત કર્યો છે.
સુરતના ઈન્‍ટરનેશનલ ટ્રેડ સેન્‍ટર મજૂરાગેટ રીંગરોડ ખાતે સૂર્યપ્રભા જ્‍યોતિષ કાર્યાલય ધરાવતા શ્રી પંડિત બાબુભાઈ શાષાીએ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની કુંડળીના આધારે અને ભાજપની સ્‍થાપના કુંડળી મુજબ કરેલી જાહેરાત મુજબ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 144થી 153 બેઠકો ઉપર વિજય મેળવશે એવો દાવો કર્યો છે.

Related posts

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

વાપી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલ સૌથી વધુમતો મેળવી વિજેતા બન્‍યા

vartmanpravah

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

vartmanpravah

દાનહ યુવક કોંગ્રેસના અધ્‍યક્ષ બનતા યુવરાજ ધોડીઃ ટૂંક સમયમાં થનારૂં કારોબારીનું ગઠન : દાનહમાં કોંગ્રેસે મક્કમતાથી પોતાનો જનાધાર વધારવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah

Leave a Comment