March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: 2017માં ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો બાબતે સો ટકા સાચી જાહેરાત કરી હોવાનો દાવો કરનાર સુરતના જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ ફરી એકવાર ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ભાજપ 144થી વધુ બેઠકો જીતશે એવો વરતારો વ્‍યક્‍ત કર્યો છે.
સુરતના ઈન્‍ટરનેશનલ ટ્રેડ સેન્‍ટર મજૂરાગેટ રીંગરોડ ખાતે સૂર્યપ્રભા જ્‍યોતિષ કાર્યાલય ધરાવતા શ્રી પંડિત બાબુભાઈ શાષાીએ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની કુંડળીના આધારે અને ભાજપની સ્‍થાપના કુંડળી મુજબ કરેલી જાહેરાત મુજબ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 144થી 153 બેઠકો ઉપર વિજય મેળવશે એવો દાવો કર્યો છે.

Related posts

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

વાપીનો યુવાન રાષ્‍ટ્ર પ્રેમનો મિશાલ બન્‍યો : 75મા ગણતંત્ર દિવસ 75 કીલોમીટર દોડ દોડી ઉજવ્‍યો

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment