Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ભાજપ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પૂણ્‍યતિથિ મહાપરિનિર્વાણ દિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશદ્વારા આંબેડકર નગર સેલવાસ ખાતે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને પુષ્‍પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ અવસરે પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર, ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાન, શ્રી સિદ્ધાર્થ શુકલા, ઉત્તર ભારતીય પ્રકોષ્ઠના પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારિકાનાથ પાંડે, અનુસૂચિત જાતિ મોર્ચાના જિલ્લા પ્રમુખ આનંદ સાવરે, જિલ્લા ભાજપના મહામંત્રી સુનિલ પાટીલ સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

vartmanpravah

Leave a Comment