February 5, 2025
Vartman Pravah
દેશસેલવાસ

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

સંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે જણાવ્‍યું હતું કે, શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્‍ટ્રની બહાર ફક્‍ત એક જ જાહેરસભાને સંબોધી હતી, તે 1999માં સેલવાસમાં હતી. તે સમયે તેમણે આ પરિવારના આતંકને જડમૂળથી ઉખેડી નાંખવા આહ્‌વાન કર્યું હતું. જ્‍યારે આજે તેમના પોતાના વારસદારો આતંકને ટેકો આપતા જોવા મળે છે. પરંતુ દાદરા નગર હવેલીના લોકોએ નક્કી કર્યું છે કે, એક બાજુ આતંકનું ડબલ એન્‍જિન છે અને બીજી બાજુ ભાજપના વિકાસનું બેવડું એન્‍જિન છે, તેથી લોકોએ નિર્ણય લઈ લીધો છે કે હવે દાનહ પ્રદેશને ફરી ભય અને માફિયાગીરીના તાબે નહીં થવા દઈએ.

Related posts

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘પોદાર વોલેન્‍ટિયર’ પ્રોગ્રામનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્‍યોઃહવે વિવિધ કમિટીની રચના કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

વાપી ચલા શ્રી રંગ અવધૂત કુટિર ખાતે 127મી રંગ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment