December 1, 2025
Vartman Pravah
દેશસેલવાસ

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

સંઘપ્રદેશ ભાજપના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે જણાવ્‍યું હતું કે, શિવસેના પ્રમુખ શ્રી બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્‍ટ્રની બહાર ફક્‍ત એક જ જાહેરસભાને સંબોધી હતી, તે 1999માં સેલવાસમાં હતી. તે સમયે તેમણે આ પરિવારના આતંકને જડમૂળથી ઉખેડી નાંખવા આહ્‌વાન કર્યું હતું. જ્‍યારે આજે તેમના પોતાના વારસદારો આતંકને ટેકો આપતા જોવા મળે છે. પરંતુ દાદરા નગર હવેલીના લોકોએ નક્કી કર્યું છે કે, એક બાજુ આતંકનું ડબલ એન્‍જિન છે અને બીજી બાજુ ભાજપના વિકાસનું બેવડું એન્‍જિન છે, તેથી લોકોએ નિર્ણય લઈ લીધો છે કે હવે દાનહ પ્રદેશને ફરી ભય અને માફિયાગીરીના તાબે નહીં થવા દઈએ.

Related posts

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

સેલવાસમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘે વિજ્‍યાદશમીએ કરેલું પથ સંચલન

vartmanpravah

વલસાડના ધરાસણામાં અષાઢી બીજે ભારે પવનથી એક વિધવા મહિલાનું મકાન તૂટી પડ્‍યું: મહિલાનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

Leave a Comment