July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજમાં તા.07 અને તા.08 ડિસેમ્‍બર બે દિવસીય એન્‍ટરપ્રિન્‍યોરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. મેક ઈન્‍ટર્ન દિલ્‍હી અને કલકત્તા આઈ.આઈ.એમ. ઈ.સેલ દ્વારા સેમિનારમાં દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહયિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે. તેનુ માર્ગદર્શન નિષ્‍ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓને નેશનલ-ઈન્‍ટરનેશનલ લેવલે એક્‍ઝપોઝર મળે, દેશ-દુનિયામાં એન્‍ટરપ્રિન્‍યોરશીપ ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળે તે માટે આ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્ત્વનો સેમિનાર છે. તેના નોલેજથી સ્‍મોલ સ્‍કેલ શહેરોના વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ઉજ્જવળ બને તે માટે દિલ્‍હીની મેક ઈન્‍ટર્નસંસ્‍થા અને કલકત્તાની આઈ.આઈ.એમ. ઈ-સેલના સહયોગથી આ સેમિનારનું આયોજન કરાયું છે. સેમિનારમાં વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Related posts

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

Leave a Comment