Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજમાં તા.07 અને તા.08 ડિસેમ્‍બર બે દિવસીય એન્‍ટરપ્રિન્‍યોરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. મેક ઈન્‍ટર્ન દિલ્‍હી અને કલકત્તા આઈ.આઈ.એમ. ઈ.સેલ દ્વારા સેમિનારમાં દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહયિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે. તેનુ માર્ગદર્શન નિષ્‍ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓને નેશનલ-ઈન્‍ટરનેશનલ લેવલે એક્‍ઝપોઝર મળે, દેશ-દુનિયામાં એન્‍ટરપ્રિન્‍યોરશીપ ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળે તે માટે આ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્ત્વનો સેમિનાર છે. તેના નોલેજથી સ્‍મોલ સ્‍કેલ શહેરોના વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ઉજ્જવળ બને તે માટે દિલ્‍હીની મેક ઈન્‍ટર્નસંસ્‍થા અને કલકત્તાની આઈ.આઈ.એમ. ઈ-સેલના સહયોગથી આ સેમિનારનું આયોજન કરાયું છે. સેમિનારમાં વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Related posts

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

vartmanpravah

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

Leave a Comment