Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લીમીટેડ દ્વારા આરોગ્‍ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશનના સહયોગ દ્વારા નેત્ર ચિકિત્‍સા અને મોતિયાની ચકાસણી, દાંતોની સંભાળ, મહિલાઓ સંબંધી સ્‍તન કેન્‍સરની ચકાસણી તથા અન્‍ય બિમારી, ડાયાબીટીસની ચકાસણીકરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના ચેરમેન શ્રી ઉમેશકુમાર મોરે, વાઈસ પ્રેસીડેન્‍ટ શ્રી રાકેશ કુમાર સિંહ, ઊર્મિલ આઈ હોસ્‍પિટલના તબીબ ડો. કલ્‍પના શાહ, ડો. વિનિત શાહ, ડેન્‍ટલ કેયરના ડો. મનોજ પટેલ, ડો. અમિતા ગૌતમ, 21ફર્સ્‍ટ સેન્‍ચુરી હોસ્‍પિટલના તબીબ ડો. અદિતિ નાડકર્ણી સહિત તબીબોની ટીમ, સંસ્‍થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં જરૂરીયાતમંદ લાભાર્થીઓ ઉપસ્‍થિત રહી શિબિરને સફળ બનાવી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

પિપરિયા પર હુમલો …બધાની નજર સિલવાસાથી આવતા રસ્‍તા તરફ સ્‍થિત થઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

Leave a Comment