Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલીના દાદરા ગામ ખાતે આવેલ ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લીમીટેડ દ્વારા આરોગ્‍ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ કૃષ્‍ણા કેન્‍સર એડ એસોસિએશનના સહયોગ દ્વારા નેત્ર ચિકિત્‍સા અને મોતિયાની ચકાસણી, દાંતોની સંભાળ, મહિલાઓ સંબંધી સ્‍તન કેન્‍સરની ચકાસણી તથા અન્‍ય બિમારી, ડાયાબીટીસની ચકાસણીકરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના ચેરમેન શ્રી ઉમેશકુમાર મોરે, વાઈસ પ્રેસીડેન્‍ટ શ્રી રાકેશ કુમાર સિંહ, ઊર્મિલ આઈ હોસ્‍પિટલના તબીબ ડો. કલ્‍પના શાહ, ડો. વિનિત શાહ, ડેન્‍ટલ કેયરના ડો. મનોજ પટેલ, ડો. અમિતા ગૌતમ, 21ફર્સ્‍ટ સેન્‍ચુરી હોસ્‍પિટલના તબીબ ડો. અદિતિ નાડકર્ણી સહિત તબીબોની ટીમ, સંસ્‍થાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં જરૂરીયાતમંદ લાભાર્થીઓ ઉપસ્‍થિત રહી શિબિરને સફળ બનાવી હતી.

Related posts

સામવરણી ખાનગી શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ બાબતે દાનહ ભાજપ દ્વારા કેન્‍ડલ માર્ચ કાઢી ગુનેગારોને સજા કરવા કરેલી માંગ

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્‍મજયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો: કોવિડની ગાઈડલાઈનને અનુસરી યુવા સંમેલન અને યુવા સેમિનાર આ વર્ષે પણ મોકૂફ રખાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

vartmanpravah

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

શ્રેષ્‍ઠ ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારિતોષિક એનાયત

vartmanpravah

Leave a Comment