October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણજિલ્લા પ્રશાસન દ્વારા આ વર્ષે પણ 19મી ડિસેમ્‍બરના મુક્‍તિ દિવસનો કાર્યક્રમ કલેક્‍ટરાલયના પટાંગણમાં જ યોજવામાં આવશે. આન બાન અને શાન સાથે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની ઉજવણી જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના નેતૃત્‍વમાં કરવામાં આવશે.
સવારે 9:00 વાગ્‍યે યોજાનારા ધ્‍વજારોહનના કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ દ્વારા તિરંગો લહેરાવ્‍યા બાદ તેઓ વક્‍તવ્‍ય આપશે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલીનીકરણ થયા બાદ બંને પ્રદેશોના મુક્‍તિ દિવસની ઉજવણી માત્ર ઔપચારિક બની ચુકી છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેવા સંગઠનો કે કોઈ જૂથ દ્વારા મુક્‍તિ દિવસની ઉજવણીને યાદગાર બનાવવાનો અવસર રહેલો છે.

Related posts

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

ભારત સરકારના સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના નોમેડિક અને સેમી નોમેડિક સમુદાય માટેના ડેવલપમેન્‍ટ અને વેલફેર બોર્ડના સભ્‍ય મિત્તલ પટેલે દમણની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે કાવેરી નદીના તટે આવેલ પૌરાણિક બ્રહ્મદેવ બાપાના મંદિરના ત્રીજા પાટોત્‍સવની ભક્‍તિભાવપૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

જેસીબીમાં વરઘોડો!

vartmanpravah

Leave a Comment