Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી ગયા હતા જેઓને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કર્યા બાદ આ ત્રણે યુવાનોની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈની હોસ્પીટલમા સારવાર અર્થે રીફર કરવામા આવ્યા હતા.જ્યા કમલનારાયણ રામગોપાલ પાલ ઉ.વ.22 હાલ રહેવાસી બોરટીયા પાડા,મસાટ મુળ રહેવાસી ભદવાહી,એમ.પી જેનુ સારવાર દરમ્યાન મોત થયુ છે બીજા બે યુવાનો શ્રીરામ સીયારામ બેગાદી ઉ.વ.30 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ભળવાહી ઉત્તરપ્રદેશ.અને પિન્ટુ આત્મજન બૈગા ઉ.વ.20 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેઓની હાલત પણ ગંભીર હોવાનુ જાણવા મળેલ છે.

Related posts

દમણ જિલ્લા પ્રશાસને ભીમપોર ખાતે એક કિ.મી. લાંબી નહેર ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર સાંભળવામાં આવ્‍યું

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

vartmanpravah

ચીખલીના સારવણીમાં રાત્રી દરમિયાન મકાન જમીદોસ્‍ત થતાં દંપતિ ઈજાગ્રસ્‍તઃ સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયા

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment