April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી ગયા હતા જેઓને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કર્યા બાદ આ ત્રણે યુવાનોની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈની હોસ્પીટલમા સારવાર અર્થે રીફર કરવામા આવ્યા હતા.જ્યા કમલનારાયણ રામગોપાલ પાલ ઉ.વ.22 હાલ રહેવાસી બોરટીયા પાડા,મસાટ મુળ રહેવાસી ભદવાહી,એમ.પી જેનુ સારવાર દરમ્યાન મોત થયુ છે બીજા બે યુવાનો શ્રીરામ સીયારામ બેગાદી ઉ.વ.30 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ભળવાહી ઉત્તરપ્રદેશ.અને પિન્ટુ આત્મજન બૈગા ઉ.વ.20 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેઓની હાલત પણ ગંભીર હોવાનુ જાણવા મળેલ છે.

Related posts

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ લાગુ કરાયો

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

Leave a Comment