October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી ગયા હતા જેઓને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કર્યા બાદ આ ત્રણે યુવાનોની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈની હોસ્પીટલમા સારવાર અર્થે રીફર કરવામા આવ્યા હતા.જ્યા કમલનારાયણ રામગોપાલ પાલ ઉ.વ.22 હાલ રહેવાસી બોરટીયા પાડા,મસાટ મુળ રહેવાસી ભદવાહી,એમ.પી જેનુ સારવાર દરમ્યાન મોત થયુ છે બીજા બે યુવાનો શ્રીરામ સીયારામ બેગાદી ઉ.વ.30 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ભળવાહી ઉત્તરપ્રદેશ.અને પિન્ટુ આત્મજન બૈગા ઉ.વ.20 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેઓની હાલત પણ ગંભીર હોવાનુ જાણવા મળેલ છે.

Related posts

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે આત્‍મવિશ્વાસ હેલ્‍પલાઈન શરૂ

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment