June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણ જિલ્લાના દાભેલ-આંટિયાવાડ ચાર રસ્‍તા પાસેના ચંચલ તળાવમાંથી તા.15 સપ્‍ટેમ્‍બર 2024ના રોજ સાંજે 5:23 કલાકે 45 થી 50 વર્ષીય પુરૂષની લાશ મળી આવી હતી. મરણ જનાર પુરૂષે શરીરે વાન(કાળા), ગ્રે કલરની બનિયાન પહેરેલ છે જેની બોર્ડર પર લાલ કલરની પટ્ટી ડિઝાઈન છે અને અને લાલ કલરની ફૂલ અંડરવેર પહેરેલ છે. જેના ઈલાસ્‍ટિક પર એક લેબલ છે જેના ઉપર અંગ્રેજીમાં Sunil TM gold ENZOY L-90CM લખ્‍યું છે. ગળામાં લાલ કલરના દોરામાં મેટલની તાવિજ પહેરેલ છે અને જમણા હાથમાં લાલ અને પીળા દોરામાંમોતીવાળી દોરી (રાખડી) બાંધેલ છે. 
આ વર્ણનવાળી વ્‍યક્‍તિની હજુ ઓળખ થઈ શકી નથી. જે કોઈને પણ મૃતકના વાલી વારસો મળી આવે તો દાભેલ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સેલવાસમાં ખાટુ શ્‍યામ બાબાનું જાગરણઃ કલાકારોએ શાનદાર પ્રસ્‍તુતિ આપી લોકોન કર્યા મંત્રમુગ્‍ધ

vartmanpravah

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પારડી અને ઉમરગામ રોશનીના શણગારથી દીપી ઉઠયુ

vartmanpravah

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

કલા કેન્‍દ્ર સેલવાસ ખાતેથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનો કરાયેલો આરંભ રાષ્‍ટ્રભક્‍તિના અંગારા ઉપર લાગેલી રાખને ‘હર ઘર તિરંગા’ અભિયાનથી ખંખેરવાનું કામઃ રાષ્‍ટ્રભક્‍તિ વધુ પ્રજ્‍વલિત બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment