Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના સાદકપોર નવાનગર ખાતે આવેલ હનુમાન દાદાના મંદિરમાં સવારના સમયે સ્‍થાનિક રહેવાસી અજય ડાહ્યાભાઈ પટેલ જે સવારના સમયે મંદિરમાં દીવો કરવા જતાં મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ નજરે ન પડતા આરસની હનુમાન દાદાની મૂર્તિ રાત્રી દરમ્‍યાન કોઈ અજાણ્‍યો ઈસમ ચોરી ગયેલ હોવાની તેમના દ્વારા લેખિત રજૂઆત પોલીસ મથકે કરવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુઅરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હાઈરિસ્‍ક દેશોમાંથી આવેલા 1086 લોકોને હોમક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ શેરડી કાપતા મજૂરો માટે મુસીબતઃ નાના બાળકો સાથે કાદવ કીચડમાં રહેવા મજબૂર

vartmanpravah

દમણઃ ભીમપોર ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment