Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના સાદકપોર નવાનગર ખાતે આવેલ હનુમાન દાદાના મંદિરમાં સવારના સમયે સ્‍થાનિક રહેવાસી અજય ડાહ્યાભાઈ પટેલ જે સવારના સમયે મંદિરમાં દીવો કરવા જતાં મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ નજરે ન પડતા આરસની હનુમાન દાદાની મૂર્તિ રાત્રી દરમ્‍યાન કોઈ અજાણ્‍યો ઈસમ ચોરી ગયેલ હોવાની તેમના દ્વારા લેખિત રજૂઆત પોલીસ મથકે કરવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુઅરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

Related posts

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

53 મહિનાની આકરી તપસ્‍યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્‍લાનર પી.પી.પરમારનું સસ્‍પેન્‍શન પરત ખેંચવાનો કરાયો આદેશ

vartmanpravah

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

Leave a Comment