Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે આહવાન કર્યુ હતું તે મુજબ વલસાડ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને વલસાડ જિલ્લાના આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા વલસાડ તાલુકાના ઓઝર ગામમાં ગ્રામ પંચાયત ખાતે પ્રાકળતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, આત્‍મા પ્રોજેક્‍ટના ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલ, જિલ્લા સંયોજક નિકુંજસિંહ એચ. ઠાકોર અને મદદનીશ ખેતી નિયામક કોરાટભાઈએ હાજર રહી પ્રાકળતિક ખેતી અંગે 32 ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં ગામના સરપંચ જ્‍યોતિબેન, વિસ્‍તરણ અધિકારીશ્રી (ખેતી) તથા ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.

Related posts

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

આજે વાપીમાં મોદીઃ આગમનની પૂર્વ સંધ્‍યાએ ભાજપ-પોલીસ અને પ્રજાજનોએ ભવ્‍ય સ્‍વાગતની તૈયારીઓ પૂર્ણ કરી: દાભેલ ચેકપોસ્‍ટથી વાપી સર્કિટ હાઉસનો રોડ બપોરે 2 થી રાત્રે 8 વાગ્‍યા સુધી બ્‍લોક રહેશેઃ ટ્રાફિકડાયવર્ઝન કરાશે

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, ઇનોવેશન હબ ખાતે ત્રિ દિવસીય ઇનોવેશન ફેસ્ટ-૨૦૨૩ યોજાયો

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

Leave a Comment