April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે આહવાન કર્યુ હતું તે મુજબ વલસાડ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને વલસાડ જિલ્લાના આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા વલસાડ તાલુકાના ઓઝર ગામમાં ગ્રામ પંચાયત ખાતે પ્રાકળતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, આત્‍મા પ્રોજેક્‍ટના ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલ, જિલ્લા સંયોજક નિકુંજસિંહ એચ. ઠાકોર અને મદદનીશ ખેતી નિયામક કોરાટભાઈએ હાજર રહી પ્રાકળતિક ખેતી અંગે 32 ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં ગામના સરપંચ જ્‍યોતિબેન, વિસ્‍તરણ અધિકારીશ્રી (ખેતી) તથા ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.

Related posts

પરિયામાં મોટરસાયકલ અને કાર વચ્‍ચે અકસ્‍માતઃ મોટરસાયકલ સવારનું સારવાર દરમિયાન કરૂણ મોત

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વલસાડના અટક પારડીમાં યામાહા બાઈક શો રૂમ સ્‍ક્રેબ યાર્ડમાં આગ : આગમાં ચાર વાહનો ખાખ

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

Leave a Comment