Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે આહવાન કર્યુ હતું તે મુજબ વલસાડ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને વલસાડ જિલ્લાના આત્‍મા પ્રોજેક્‍ટ દ્વારા વલસાડ તાલુકાના ઓઝર ગામમાં ગ્રામ પંચાયત ખાતે પ્રાકળતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, આત્‍મા પ્રોજેક્‍ટના ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલ, જિલ્લા સંયોજક નિકુંજસિંહ એચ. ઠાકોર અને મદદનીશ ખેતી નિયામક કોરાટભાઈએ હાજર રહી પ્રાકળતિક ખેતી અંગે 32 ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં ગામના સરપંચ જ્‍યોતિબેન, વિસ્‍તરણ અધિકારીશ્રી (ખેતી) તથા ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.

Related posts

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમને દમણના વિદ્યાર્થીઓએ જીવંત નિહાળ્‍યું

vartmanpravah

ધરમપુર કોંગ્રેસમાં યાદવાસ્‍થળી : કલ્‍પેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ ટિકિટના પ્રબળ દાવેદાર બનતા પૂર્વ સાંસદ કિશન પટેલને વાંકુ પડયું

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા એન્‍જિનિયર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment