Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્‍સંગ મંડળ દ્વારા આજે સદ્‌ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારમાં ‘સ્‍વચ્‍છ જળ, સ્‍વચ્‍છ મન’ પ્રોજેક્‍ટની શરૂઆરત કરવામાં આવેલ છે. જેની કડીમાં રવિવારે દેશમાં એક હજાર કરતા પણ વધારે જગ્‍યા પર નદીઓ તથા નાળા, ગટરોની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભે સેલવાસમાં દમણગંગા નદી, પીપરિયા નદી અને આજુબાજુની નદીઓ મળીને કુલ 12 જેટલા સ્‍થાનોએ નદીઓ તથા નળા-ગટરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સત્‍સંગ મંડળના સભ્‍યો સહિત શહેરીજનો પણ ઉત્‍સાહથી જોડાયા હતા.

Related posts

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

vartmanpravah

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

પારડી નગર પાલિકા વિસ્‍તારમાં બની રહેલ રોડમાં કોન્‍ટ્રાકટરની ક્ષતિઓ બહાર આવી

vartmanpravah

Leave a Comment