April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્‍સંગ મંડળ દ્વારા આજે સદ્‌ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારમાં ‘સ્‍વચ્‍છ જળ, સ્‍વચ્‍છ મન’ પ્રોજેક્‍ટની શરૂઆરત કરવામાં આવેલ છે. જેની કડીમાં રવિવારે દેશમાં એક હજાર કરતા પણ વધારે જગ્‍યા પર નદીઓ તથા નાળા, ગટરોની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભે સેલવાસમાં દમણગંગા નદી, પીપરિયા નદી અને આજુબાજુની નદીઓ મળીને કુલ 12 જેટલા સ્‍થાનોએ નદીઓ તથા નળા-ગટરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સત્‍સંગ મંડળના સભ્‍યો સહિત શહેરીજનો પણ ઉત્‍સાહથી જોડાયા હતા.

Related posts

વાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડતા નવરાત્રીના પ્રારંભમાંજ ખેલૈયાનો મૂડ ઓફ થયો

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

Leave a Comment