Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.26: સંત નિરંકારી સત્‍સંગ મંડળ દ્વારા આજે સદ્‌ગુરુ માતા સુદીક્ષાજીના આશીર્વાદ અને પ્રેરણાથી, સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના વિવિધ વિસ્‍તારમાં ‘સ્‍વચ્‍છ જળ, સ્‍વચ્‍છ મન’ પ્રોજેક્‍ટની શરૂઆરત કરવામાં આવેલ છે. જેની કડીમાં રવિવારે દેશમાં એક હજાર કરતા પણ વધારે જગ્‍યા પર નદીઓ તથા નાળા, ગટરોની સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ સંદર્ભે સેલવાસમાં દમણગંગા નદી, પીપરિયા નદી અને આજુબાજુની નદીઓ મળીને કુલ 12 જેટલા સ્‍થાનોએ નદીઓ તથા નળા-ગટરોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં સત્‍સંગ મંડળના સભ્‍યો સહિત શહેરીજનો પણ ઉત્‍સાહથી જોડાયા હતા.

Related posts

યુક્રેનમાં ફસાયેલ સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓને જલ્‍દી સુરક્ષિત પરત લાવવામાં પ્રશાસન હરસંભવ પ્રયાસ કરશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ ખાતે વિદ્યાર્થીનીઓ માટે ‘‘આર્યપુત્રી” સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

દમણમાં ‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ની શૌર્યભેર થયેલી ઉજવણી

vartmanpravah

મુંબઈની તાજ આર્ટ ગેલેરીમાં વાપીના જાણીતા ચિત્રકાર જાગૃતિ કાતરીયાની કૃતિઓ રાષ્‍ટ્રીય કલા પ્રદર્શનમાં આકર્ષક રહી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment