Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વીઆઈએમાં રક્‍તદાન શિબિર યોજાઈ

આઝાદ હિંદ ફોજ પ્રમેતા રાષ્‍ટ્રવાદી સુભાષચંદ્ર બોઝની જન્‍મ જયંતિની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં વસતા બંગાળી પરિવારોનું કાર્યરત બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત રવિવારે વી.આઈ.એ. રક્‍તદાન શિબિર યોજાઈ હતી. કેબિનેટ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના શુભ હસ્‍તે દિપ પ્રાગટય કરી શિબિરનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલિકા કારોબારી ચેરમેન મિતેશભાઈ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ અને નોટિફાઈડ ચેરમેન સતષિભાઈ પટેલ, વી.આઈ.એ. પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભદ્રા, બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટના આયોજકો શુકરા ઘોષ, આલોક બોર્મ, સુબ્રતચો મુખરર્જી, અવિજીત ઘોષ અનેટીમ ઉપસ્‍થિત રહી હતી. કેમ્‍પમાં 75 યુનિટ રક્‍તદાન રક્‍તદાતાઓએ કર્યું હતું. એકત્રિત રક્‍ત હરીયા રોટરી હોસ્‍પિટલમાં જમા કરાવીને સાચા અર્તમાં સુભાષ બોઝ નેતાજીની જન્‍મ જયંતિ ઉજવણી સાર્થક કરી હતી.

Related posts

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

વાપી કરવડ-મોટાપોંઢા રોડ તા.24 જૂન સુધી બુલેટ ટ્રેન કામગીરીને લઈ રાત્રે બંધ રહેશે

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment