Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં સુથારપાડાના મેળા માટે આજથી ચાર દિવસ ધરમપુર ડેપો વધારાની એસ.ટી. બસો દોડાવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: આગામી દિવસોમાં હોળી-ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્‍યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાશે. જેમાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટતા હોવાથી લોકોને આવવા જવામાં સરળતા પડે તે માટે વલસાડ એસટી વિભાગ દ્વારા ધરમપુર એસટી ડેપોથી તા. 4 માર્ચ થી 7 માર્ચ 2023 સુધી વધારાની 14 એસટી બસો દોડાવવાનું આયોજન કરાયું છે. સુથારપાડાના આ મેળાની બસો એક્‍સપ્રેસ ભાડાથી દોડાવવામાં આવશે. દર્શનાર્થીઓના ધસારાના પ્રમાણમાં વધારાની એસટી બસોનું સંચાલન પણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વલસાડ એસટી વિભાગીય નિયામકશ્રી દ્વારા મુસાફર જનતાને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

vartmanpravah

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment