Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

રોડના નિર્માણ કામ માટે થઈ રહેલ કામગીરીમાં આવી રહેલા અવરોધના કારણે બંધ કરાયેલો રસ્‍તો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીના રસ્‍તા ઉપર થઈ રહેલા કામના કારણે વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે પણ તાત્‍કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી સૌરભ મિશ્રાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગતજાહેર કર્યો છે અને આ કલમનો ભંગ કરવા સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત સજાને પાત્ર ઠરશે એવો પણ આદેશ કરાયો છે.
નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ સુધીના રસ્‍તાને વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે પણ બંધ કરાતા હવે રાહદારીઓ અને વાહન વ્‍યવહારે વૈકલ્‍પિક અન્‍ય રસ્‍તાઓનો ઉપયોગ કરવો પડશે.

Related posts

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

સંઘપ્રદેશમાં મોટાપાયે પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને માણવામાં આવ્‍યો

vartmanpravah

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

vartmanpravah

Leave a Comment