April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

રોડના નિર્માણ કામ માટે થઈ રહેલ કામગીરીમાં આવી રહેલા અવરોધના કારણે બંધ કરાયેલો રસ્‍તો
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીના રસ્‍તા ઉપર થઈ રહેલા કામના કારણે વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે પણ તાત્‍કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી સૌરભ મિશ્રાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગતજાહેર કર્યો છે અને આ કલમનો ભંગ કરવા સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત સજાને પાત્ર ઠરશે એવો પણ આદેશ કરાયો છે.
નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ સુધીના રસ્‍તાને વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે પણ બંધ કરાતા હવે રાહદારીઓ અને વાહન વ્‍યવહારે વૈકલ્‍પિક અન્‍ય રસ્‍તાઓનો ઉપયોગ કરવો પડશે.

Related posts

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

vartmanpravah

Leave a Comment