June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરપાલિકા દ્વારા સૌપ્રથમ દુકાનદારો અને પથ વિક્રેતાઓને અનધિકૃત અતિક્રમણ હટાવવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ ગેરકાયદેસર દબાણો હટાવ્‍યા ન હતા, જેથી પાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્‍તારમાંગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દુકાનદારો અને પથવિક્રેતાઓ પોતે જ ગેરકાયદેસર દબાણને હટાવી દે અને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરે નહિ, નહીંતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ન.પા.એ આપેલી ચિમકી

Related posts

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

vartmanpravah

પારડી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ શાળાની વિદ્યાર્થીનીઓ અંડર-19 સી.બી.એસ.સી. ક્લસ્ટર-13 વોલીબોલ સ્‍પર્ધામાં સતત પાંચમાં વર્ષે વિજેતા

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

vartmanpravah

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

Leave a Comment