December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરપાલિકા દ્વારા સૌપ્રથમ દુકાનદારો અને પથ વિક્રેતાઓને અનધિકૃત અતિક્રમણ હટાવવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ ગેરકાયદેસર દબાણો હટાવ્‍યા ન હતા, જેથી પાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્‍તારમાંગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દુકાનદારો અને પથવિક્રેતાઓ પોતે જ ગેરકાયદેસર દબાણને હટાવી દે અને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરે નહિ, નહીંતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ન.પા.એ આપેલી ચિમકી

Related posts

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

Leave a Comment