October 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરપાલિકા દ્વારા સૌપ્રથમ દુકાનદારો અને પથ વિક્રેતાઓને અનધિકૃત અતિક્રમણ હટાવવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ ગેરકાયદેસર દબાણો હટાવ્‍યા ન હતા, જેથી પાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્‍તારમાંગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દુકાનદારો અને પથવિક્રેતાઓ પોતે જ ગેરકાયદેસર દબાણને હટાવી દે અને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરે નહિ, નહીંતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ન.પા.એ આપેલી ચિમકી

Related posts

ચલા બલીઠા વચ્‍ચે ડુંગર ઉપર આવેલ હિંગળાજ માતા મંદિરમાં અનુષ્ઠાન કરાયું

vartmanpravah

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

Leave a Comment