March 2, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સામરવરણી ગામની પરિણીતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સામરવરણી ગામની એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર વસંતી સુનિલ ફસાળી (ઉ.વ.34) હાલ રહેવાસી સ્‍કૂલ ફળિયા સામરવરણી અને મૂળ રહેવાસી બેડપા જેના પતિ સુનિલભાઈએ નોંધાવલ ફરિયાદ મુજબ 4 માર્ચના રોજ મળસ્‍કે ચાર વાગ્‍યે ઘરેથી અગમ્‍ય કારણસર ચાલી ગઈ હતી. પતિ સુનિલભાઈ અને એમના પરિવારે આજુબાજુ તેમજ સગાં-સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરેલ પણ મળી આવેલ નથી. આ પરિણીતા અંગે કોઈને કંઈપણ માહિતી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

Leave a Comment