Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સામરવરણી ગામની પરિણીતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સામરવરણી ગામની એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર વસંતી સુનિલ ફસાળી (ઉ.વ.34) હાલ રહેવાસી સ્‍કૂલ ફળિયા સામરવરણી અને મૂળ રહેવાસી બેડપા જેના પતિ સુનિલભાઈએ નોંધાવલ ફરિયાદ મુજબ 4 માર્ચના રોજ મળસ્‍કે ચાર વાગ્‍યે ઘરેથી અગમ્‍ય કારણસર ચાલી ગઈ હતી. પતિ સુનિલભાઈ અને એમના પરિવારે આજુબાજુ તેમજ સગાં-સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરેલ પણ મળી આવેલ નથી. આ પરિણીતા અંગે કોઈને કંઈપણ માહિતી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી વાઘછીપાની કિશોરી ધો.12 સાયન્‍સમાં નાપાસ થતા હતાશામાં પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment