March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્‍યારેસત્‍યનારાયણની કથાનું પણ મહત્‍વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા યજ્ઞ અને ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં આવેલા જલારામ બાપા મંદિરે દર ગુરુવારે મહા પ્રસાદનું આયોજન થતું હોય છે. દર વર્ષે રામ નવમીએ ભગવાન સત્‍યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્‍યું છે. જલારામ મંદિરે ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો. સાથે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

vartmanpravah

દમણ ન્‍યાયાલયમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

ફાયર એન.ઓ.સી. પરિપત્ર બાદ વાપી નગર પાલિકાના અધિકારીઓને શૂરાતન ચઢયું : નોટિસ વગર મિલકતો સીલ કરાઈ

vartmanpravah

દીવ ખાતે કાર્યરત ત્રિપ્‍પલ આઈટીના પ્રથમ બેચની વિદ્યાર્થીની સાક્ષી ડાંગીને ગુગલનું રૂા.50 લાખનું મળેલું વાર્ષિક પેકેજનું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

દાનહમાં નરોલી અને સામરવરણી મુખ્‍ય રોડ પર સર્જાયેલા બે જુદા જુદા અકસ્‍માતમાં બે વ્‍યક્‍તિના થયેલા મોત

vartmanpravah

Leave a Comment