January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્‍યારેસત્‍યનારાયણની કથાનું પણ મહત્‍વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા યજ્ઞ અને ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં આવેલા જલારામ બાપા મંદિરે દર ગુરુવારે મહા પ્રસાદનું આયોજન થતું હોય છે. દર વર્ષે રામ નવમીએ ભગવાન સત્‍યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્‍યું છે. જલારામ મંદિરે ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો. સાથે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ટ્રાફિક જાહેરનામુ ઓડ-ઈવનનો છેદ ઉડી રહ્યો છે : વાહનોનું આડેધડ પાર્કિંગ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

Leave a Comment