Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: રામ નવમીનો પવિત્ર દિવસ માનવામાં આવે છે. ત્‍યારેસત્‍યનારાયણની કથાનું પણ મહત્‍વ રહેલું છે જેના પગલે જલારામ મંદિરના સંચાલકો દ્વારા યજ્ઞ અને ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાયું હતું.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધોધડકુવા હનુમાન ફળિયામાં આવેલા જલારામ બાપા મંદિરે દર ગુરુવારે મહા પ્રસાદનું આયોજન થતું હોય છે. દર વર્ષે રામ નવમીએ ભગવાન સત્‍યનારાયણની કથાનું પણ આયોજન થતું આવ્‍યું છે. જલારામ મંદિરે ભગવાન સત્‍યનારાયણની સમૂહ કથાનું આયોજન કરાવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધો હતો. સાથે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Related posts

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

vartmanpravah

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝ સ્‍થિત ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિ આધિન 32 ઉપરાંત માર્ગો બંધ : ઠેર ઠેર આકાશી પ્રકોપનો નજારો

vartmanpravah

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘‘એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment