January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સામરવરણી ગામની પરિણીતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સામરવરણી ગામની એક પરિણીતા ગુમ થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર વસંતી સુનિલ ફસાળી (ઉ.વ.34) હાલ રહેવાસી સ્‍કૂલ ફળિયા સામરવરણી અને મૂળ રહેવાસી બેડપા જેના પતિ સુનિલભાઈએ નોંધાવલ ફરિયાદ મુજબ 4 માર્ચના રોજ મળસ્‍કે ચાર વાગ્‍યે ઘરેથી અગમ્‍ય કારણસર ચાલી ગઈ હતી. પતિ સુનિલભાઈ અને એમના પરિવારે આજુબાજુ તેમજ સગાં-સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરેલ પણ મળી આવેલ નથી. આ પરિણીતા અંગે કોઈને કંઈપણ માહિતી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

દમણવાડા ગ્રામપંચાયતમાં એનડીઆરએફની ટીમે આપત્તિના સમયે સલામતી માટે લેવાનારા પગલાની આપેલી જાણકારી

vartmanpravah

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment