Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ લાવવા મુસ્‍કાન ફેમિલીના રીમાબેન કાલાણી સાથે વાપી નોટીફાઈડ મહામંત્રી અને સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા અને અનાવિલ મહિલા મંડળ, મહેશ્વરી મહિલા મંડલ, અગ્રવાલ સમાજ મહિલા પાંખના સભ્‍યો, બ્રહ્મ સમાજની મહિલાઓ તથા સંસ્‍થા દ્વારા ગીતાનગરની મહિલાઓને પ્રોઢ શિક્ષણ જે પ્રાપ્ત કર્યુ તે મહિલાઓ તથા સમાજસેવી સંસ્‍થાઓ જોડાયા હતા. સરકારી હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

Leave a Comment