June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ લાવવા મુસ્‍કાન ફેમિલીના રીમાબેન કાલાણી સાથે વાપી નોટીફાઈડ મહામંત્રી અને સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા અને અનાવિલ મહિલા મંડળ, મહેશ્વરી મહિલા મંડલ, અગ્રવાલ સમાજ મહિલા પાંખના સભ્‍યો, બ્રહ્મ સમાજની મહિલાઓ તથા સંસ્‍થા દ્વારા ગીતાનગરની મહિલાઓને પ્રોઢ શિક્ષણ જે પ્રાપ્ત કર્યુ તે મહિલાઓ તથા સમાજસેવી સંસ્‍થાઓ જોડાયા હતા. સરકારી હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Related posts

સુરંગી પંચાયત ખાતે ‘સ્‍વચ્‍છતા અભિયાન’ બાબતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

ખાનવેલ સબ ડીવીઝનના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે જિલ્લા પ્રશાસને કરેલી બસની વ્‍યવસ્‍થા

vartmanpravah

મુસ્‍કાન એનજીઓ વાપી દ્વારા હિન્‍દી દિવસ નિમિત્તે વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

દીવ કોલેજના સિધ્‍ધિ બારીયાએ દિલ્‍હી ખાતે ગણતંત્ર દિવસ પર એન.એસ.એસ પાર્ટુન કમાન્‍ડીગ રાષ્‍ટ્રીય સ્‍તરે કરતા દીવના વિવિધ સ્‍થળોએ સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment