October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત આજરોજ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ લાવવા મુસ્‍કાન ફેમિલીના રીમાબેન કાલાણી સાથે વાપી નોટીફાઈડ મહામંત્રી અને સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા અને અનાવિલ મહિલા મંડળ, મહેશ્વરી મહિલા મંડલ, અગ્રવાલ સમાજ મહિલા પાંખના સભ્‍યો, બ્રહ્મ સમાજની મહિલાઓ તથા સંસ્‍થા દ્વારા ગીતાનગરની મહિલાઓને પ્રોઢ શિક્ષણ જે પ્રાપ્ત કર્યુ તે મહિલાઓ તથા સમાજસેવી સંસ્‍થાઓ જોડાયા હતા. સરકારી હોસ્‍પિટલના સ્‍ટાફ દ્વારા સૌને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Related posts

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

સેલવાસ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિતે કરાયેલી શસ્ત્રપૂજા

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ આદિમ જુથના આવાસો, સ્‍ટેટ હોસ્‍પિટલમાં બ્‍લડ બેંકના મુદ્દા ગાજ્‍યા

vartmanpravah

Leave a Comment