March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજીયાત છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સિઝન ચાલી રહી છે. એસ.એસ.સી.-એચ.એસ.સી. બોર્ડની જાહેર પરીક્ષા હાલમાં જ પૂર્ણ થઈ છે ત્‍યાં સોમવારે વલસાડ જિલ્લામાં ગુજકેટની કોમન એન્‍ટરસ ટેસ્‍ટની પરીક્ષા યોજાઈ હતી.
વલસાડ જિલ્લાના વિવિધ 25 પરીક્ષા કેન્‍દ્રોમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી સાયન્‍સ પ્રવાહના 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્‍યારે 271 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. ગુજકેટ પરીક્ષા 12 સાયન્‍સમાં પ્રવેશ મેળવવૌ માટે ગુજકેટ પરીક્ષા પાસ કરવી ફરજીયાત હોવાથી દરેક કેન્‍દ્રો સી.સી.ટી.વી. કેમેરા સજ્જ હતા. શિસ્‍તપુર્ણ વાતાવરણ વચ્‍ચે, કોઈપણ ગેરરીતી વગર વલસાડ જિલ્લામાં ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષામાં પાસ થનાર બાળકો સાયન્‍સમાં પ્રવેશ મેળવી શકશે.

Related posts

સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વ વિદ્યાલયમાં આયોજીત પ્રદર્શનમાં સંઘપ્રદેશના શિક્ષણ વિભાગે નિપૂણ ભારત-રમતાં રમતાં શીખો અભિયાન ઉપર લગાવેલું પ્રદર્શની બૂથ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કપરાડાના મેઘવાળ ગામના યુવાને ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી કરવા બાબતે મચેલો હંગામો

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah

Leave a Comment