Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણગુરુકુળ સલવાવ સંચાલિત પ્રી પ્રાઈમરી સ્‍કૂલમાં નવા શૈક્ષણિક શત્રમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્‍ટેશન ડે ની ઊજવણી રાખવામાં આવી હતી.
કહેવાય છે કે, મા સરસ્‍વતીની આરાધના થકી જે કાર્ય કરવામાં આવે એ સફળ જ થઈ છે તેથી બાળકો ના નવા શૈક્ષણિક શત્રની શરૂઆત માઁ ની આરાધના કરી હનુમાન જયંતીના શુભ પર્વના દિને વિદ્યાર્થીઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બ્રાહ્મણના મંત્રોચાર સાથે પૂજા કરવામાં આવી હતી.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના વચનામૃતમ હોલમાં સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો બાબુભાઈ સોડવડિયા, જયશ્રી બહેન સોડવડીયા અને વાલીશ્રીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાથી કરવામાં આવી હતી અને સ્‍વામિનારાયણ ભગવાનની આરતી કરી પ્રસાદ લઈ વિદ્યાર્થીઓએ વિદાય લીધી હતી.

Related posts

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને દરેક નાગરિકની ચિંતા છે અને તેઓ દરેક નાગરિક સુધી કેન્‍દ્ર સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા કટિબધ્‍ધઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

પોર્ટુગીઝ સલ્‍તનતના સમયે 75 વર્ષ પહેલાં સ્‍થાપાયેલ દમણની સાર્વજનિક વિદ્યાલય ખાતે યોજાયેલ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં સ્‍ટેયરીંગ પર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment