Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સેલવાસ ખાતે ગુડ ફ્રાયડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ શોભાયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્‍યામાં દેવ પુત્ર ઈસુના ભક્‍તો જોડાયા હતા.
ઈસાઈ ધર્મ ગ્રંથ પ્રમાણે જે દિવસે ઈસુ મસિહાએ પ્રાણ ત્‍યાગ્‍યા હતા, એ દિવસ ફ્રાયડે હતો. તેની યાદમા ગુડ ફ્રાયડે મનાવાય છે પણ એમના મોતના ત્રીજા દિવસે દેવ પુત્ર ઈસુ ફરીથી જીવિત થયા હતા એ દિવસે રવિવાર હતો. આ દિવસને ખ્રિસ્‍તી સમાજ ઈસ્‍ટર સન્‍ડે કહે છે આ શોભાયાત્રા સેલવાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચથી નીકળી સેલવાસના અનેક સ્‍થળો પર ફરી પરત ચર્ચ પહોંચી હતી જ્‍યાં ઉપસ્‍થિત લોકોએ સમૂહ પ્રાર્થના કરી હતી.

Related posts

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

ધરમપુરના આવધા સાકાર વાંચન કુટીર ખાતે ધો. 10 અને 12માં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન સમારંભ તથા શૈક્ષણિક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ભાગડાવાડા પાલીહીલમાં વિજ કરંટ લાગતા 7 ભેંસોનું મોત નિપજતા ચકચાર મચી

vartmanpravah

દાનહમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડયોઃ મધુબન ડેમના દસ દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્‍યા

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

Leave a Comment