Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સેલવાસ ખાતે ગુડ ફ્રાયડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ શોભાયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્‍યામાં દેવ પુત્ર ઈસુના ભક્‍તો જોડાયા હતા.
ઈસાઈ ધર્મ ગ્રંથ પ્રમાણે જે દિવસે ઈસુ મસિહાએ પ્રાણ ત્‍યાગ્‍યા હતા, એ દિવસ ફ્રાયડે હતો. તેની યાદમા ગુડ ફ્રાયડે મનાવાય છે પણ એમના મોતના ત્રીજા દિવસે દેવ પુત્ર ઈસુ ફરીથી જીવિત થયા હતા એ દિવસે રવિવાર હતો. આ દિવસને ખ્રિસ્‍તી સમાજ ઈસ્‍ટર સન્‍ડે કહે છે આ શોભાયાત્રા સેલવાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચથી નીકળી સેલવાસના અનેક સ્‍થળો પર ફરી પરત ચર્ચ પહોંચી હતી જ્‍યાં ઉપસ્‍થિત લોકોએ સમૂહ પ્રાર્થના કરી હતી.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

દમણ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વિવિધ હેલ્‍થ સેન્‍ટર સહિત સરકારી ઉપક્રમોની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

ચીખલી હાઈવે ચાર સ્‍તા પાસે ખાડાઓના સામ્રાજ્‍યથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલી સ્‍વાસ્‍થ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા નાના બાળકોને પોલિયોપીવડાવવામાં આવ્‍યો

vartmanpravah

આવકવેરા વિભાગે વાપી, સરીગામ, સેલવાસ સહિતની 20 જગ્‍યાએ દરોડા પાડી 100 કરોડની બિનહિસાબી આવક ઝડપી

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment