December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.07: સેલવાસ ખાતે ગુડ ફ્રાયડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ શોભાયાત્રા નીકળી હતી. જેમા મોટી સંખ્‍યામાં દેવ પુત્ર ઈસુના ભક્‍તો જોડાયા હતા.
ઈસાઈ ધર્મ ગ્રંથ પ્રમાણે જે દિવસે ઈસુ મસિહાએ પ્રાણ ત્‍યાગ્‍યા હતા, એ દિવસ ફ્રાયડે હતો. તેની યાદમા ગુડ ફ્રાયડે મનાવાય છે પણ એમના મોતના ત્રીજા દિવસે દેવ પુત્ર ઈસુ ફરીથી જીવિત થયા હતા એ દિવસે રવિવાર હતો. આ દિવસને ખ્રિસ્‍તી સમાજ ઈસ્‍ટર સન્‍ડે કહે છે આ શોભાયાત્રા સેલવાસના પ્રાચીન રોમન કેથલિક ચર્ચથી નીકળી સેલવાસના અનેક સ્‍થળો પર ફરી પરત ચર્ચ પહોંચી હતી જ્‍યાં ઉપસ્‍થિત લોકોએ સમૂહ પ્રાર્થના કરી હતી.

Related posts

થર્ટીફસ્‍ટ ને લઈ પારડી પોલીસ એક્‍શન મોડમાં: કલસર – પાતળિયા ચેક પોસ્‍ટ પર હાથ ધર્યું સઘન ચેકિંગ

vartmanpravah

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

vartmanpravah

શનિવારે દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા લાભાર્થી સંમેલન યોજાશેઃ કેન્‍દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્‍ય મંત્રી કૌશલ કિશોરની રહેનારી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

સરીગામ ખાતે ત્રિરંગા રેલી યોજાઈ

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

Leave a Comment