Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

કથા, ભજન, પૂજા, મહા આરતી સાથે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર વાપી નેશનલ હાઈવે ઉપર આવેલું છે. મંદિર આસ્‍થા અને ભક્‍તિ-સત્‍સંગ અને પર્વની ઉજવણીનું અનેરુ ધામ બની રહ્યું છે. આવતીકાલ તા.13-04-23 ચૈત્ર વદ-8 આઠમને ગુરૂવારના રોજ જલારામ બાપા મંદિરનો 21મો ભવ્‍ય પાટોત્‍સવની ઉજવણી થનાર છે.
જલારામ બાપા મંદિર ને.હા. 48 વાપીમાં પાટોત્‍સવની ઉજવણીના કાર્યક્રમ મુજબ સવારે 7:30 વાગે ધ્‍વજારોહણ થશે. 9:00 વાગે સત્‍યનારાયણ ભગવાનની પૂજા કથા બાદમાં ભજન કિર્તનનું આયોજન કરાયું છે. ત્‍યાર બાદ સાંજે 6:30 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન છે. વાપી સહિત આજુબાજુની ભાવિક જનતાને પાટોત્‍સવનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

પારડી હાઈવે ખડકી બ્રિજ પાસે રીક્ષા-બાઈક વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

પારડીના રેંટલાવમાં ભર બપોરે ચેઈન સ્‍નેચીંગ

vartmanpravah

Leave a Comment