Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: આજરોજ ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મ જયંતી હોય ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા, અને પેટ્રોકેમિકલ્‍સ. ગુજરાત સરકાર), રાઘવજીભાઈ પટેલ (કળષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્‍સયૌધોગ.) ઉપસ્‍થિત રહી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ તથા ભાજપ શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી પારડી પોલીસ સ્‍ટેશનની સામે આવેલ બાગમાં ભારત રત્‍ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની મૂર્તિની પૂજા કરી તેમની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે.

Related posts

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસના પ્રદેશ ભાજપના કાર્યક્રમમાં એકત્રિત મોટી ભીડઃ શ્રમિકોની હાજરીએ બેવડાવેલો ઉત્‍સાહ

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

Leave a Comment