December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસ ઝંડાચોક પ્રાથમિક હીન્‍દી કેન્‍દ્ર શાળામાં સંચાલિત ઈકો ક્‍લબ અને પ્રહરી ક્‍લબના સભ્‍યો દ્વારા સેલવાસના વિવિધ વિસ્‍તારોમાં જાગૃકતા રેલી કાઢવામાં આવી હતી. ઈકો કલબના પ્રભારી શિક્ષક શ્રી આશિષ કુમાર યાદવના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણની સુરક્ષા સબંધી સંદેશ આપ્‍યો એની સાથે પ્રહરી ક્‍લબના પ્રભારી શિક્ષક શ્રી અમ્‍બરીશ મોર્યા અને એમની ટીમે વિવિધ પ્રકારના વ્‍યસન અને નશા પ્રત્‍યે લોકોને જાગૃત કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી વ્રજભૂષણ ઝાએ રેલીને લીલીઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. એમણે શાળામા સંચાલિત ઈકો ક્‍લબ અને પ્રહરી ક્‍લબના ઉદેશ્‍ય અને કાર્યપ્રણાલી અંતર્ગત વિવિધ પ્રકારની ગતિવિધિઓ માટે વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી.

Related posts

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રમાં વલસાડ ડાયટ દ્વારા સ્‍પોર્ટ ઈન્‍ટિગ્રેટેડ એજ્‍યુકેશન ટોય ઈન્‍ટીગ્રેટેડ એજ્‍યુકેશન વર્કશોપ યોજાયો

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

vartmanpravah

Leave a Comment