Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: આજે દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જનસંપર્ક સંવાદ અને ‘દાદરા નગર હવેલી જોડો પદયાત્રા’ આંબોલી પંચાયતથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રા દરમ્‍યાન પ્રદેશના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે આગામી 7મી મે ના રોજ યોજાનાર ‘તારપા મહોત્‍સવ’ કાર્યક્રમમાં પણ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુ ટોકીયા, આંબોલી પંચાયતના યુવા સાથી શ્રી અવિનાશ ગોરાત, પ્રદેશ અધ્‍યક્ષ, સંયોજક, અધ્‍યક્ષ મંડળ સદસ્‍ય ગણ, મહિલા વિંગના અધ્‍યક્ષ, વિવિધ પંચાયતના જિલ્લા પ્રમુખ, નાનાસાહેબ, હારૂન સુમરા સહિત પરિસદના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા.

Related posts

મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જવાના કારણે બુધવારે પણ રેલ વ્‍યવહાર ઉપર પડેલી અસર

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

ચીખલીના થાલામાં નહેરની પાળ ઉપર મોટા પ્રમાણમાં પ્‍લાસ્‍ટિકનો કચરો ઠલવાતા ફેલાયેલી ગંદકી

vartmanpravah

વલસાડ પોલીસમાં ફરજ બજાવતા ડી.વાય.એસ.પી. આર.ડી. ફળદુ આજે સેવા નિવૃત્ત થશે

vartmanpravah

Leave a Comment