Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: આજે દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જનસંપર્ક સંવાદ અને ‘દાદરા નગર હવેલી જોડો પદયાત્રા’ આંબોલી પંચાયતથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રા દરમ્‍યાન પ્રદેશના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે આગામી 7મી મે ના રોજ યોજાનાર ‘તારપા મહોત્‍સવ’ કાર્યક્રમમાં પણ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુ ટોકીયા, આંબોલી પંચાયતના યુવા સાથી શ્રી અવિનાશ ગોરાત, પ્રદેશ અધ્‍યક્ષ, સંયોજક, અધ્‍યક્ષ મંડળ સદસ્‍ય ગણ, મહિલા વિંગના અધ્‍યક્ષ, વિવિધ પંચાયતના જિલ્લા પ્રમુખ, નાનાસાહેબ, હારૂન સુમરા સહિત પરિસદના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા.

Related posts

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

શનિવારે કચીગામ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચી લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

વાપીનું ગૌરવ : ટુકવાડા અનાવિલ દંપતિએ વ્‍હાઈટ હાઈસમાં મોદી-બાઈડન સાથે ભોજન લીધું

vartmanpravah

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment