Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્‍તારના વિસ્‍તાર એવા આંબોલી ગામના માનીપાડાના ગરીબ પરિવારના વૃદ્ધ દંપતિને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવાની ઘણી ઈચ્‍છા હતી. પરંતુ એમની પાસે કોઈ જ સુવિધા ન હતી. એમની ભાવના અંગેની માહિતી ભાજપ અગ્રણી શ્રી સંતુભાઈ પવારે ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉતને આપતા તેમણે તાત્‍કાલિક નવો રેડિયો ખરીદી વૃદ્ધ દંપતિને ભેટ આપ્‍યો હતો. આ રેડિયોના સહારે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મનની વાતને સાંભળવા તત્‍પર બનેલા આંબોલી માનીપાડાના વૃદ્ધ દંપતિએ ખુબ જ શાંત ચિત્તે સાંભળી હતી અને તેઓ ભાવવિભોર બન્‍યા હતા.

Related posts

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્‍વીનર સિદ્ધાર્થ પટેલ

vartmanpravah

vartmanpravah

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment