December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્‍તારના વિસ્‍તાર એવા આંબોલી ગામના માનીપાડાના ગરીબ પરિવારના વૃદ્ધ દંપતિને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવાની ઘણી ઈચ્‍છા હતી. પરંતુ એમની પાસે કોઈ જ સુવિધા ન હતી. એમની ભાવના અંગેની માહિતી ભાજપ અગ્રણી શ્રી સંતુભાઈ પવારે ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉતને આપતા તેમણે તાત્‍કાલિક નવો રેડિયો ખરીદી વૃદ્ધ દંપતિને ભેટ આપ્‍યો હતો. આ રેડિયોના સહારે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મનની વાતને સાંભળવા તત્‍પર બનેલા આંબોલી માનીપાડાના વૃદ્ધ દંપતિએ ખુબ જ શાંત ચિત્તે સાંભળી હતી અને તેઓ ભાવવિભોર બન્‍યા હતા.

Related posts

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

vartmanpravah

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક ચાલીના રુમમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

સેલવાસ-નરોલીના રોયલ બારના સંચાલક શર્મા અને તેના સાગરીતો દ્વારા ગુજરાત પોલીસને બાતમી આપી હોવાની શંકાથી બાતમીદાર અને તેની પત્‍નીનું અપહરણ કરી બેરેહમીથી માર મારવાની ઘટનાનો વીડિયો વાયરલ

vartmanpravah

Leave a Comment