December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્‍તારના વિસ્‍તાર એવા આંબોલી ગામના માનીપાડાના ગરીબ પરિવારના વૃદ્ધ દંપતિને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવાની ઘણી ઈચ્‍છા હતી. પરંતુ એમની પાસે કોઈ જ સુવિધા ન હતી. એમની ભાવના અંગેની માહિતી ભાજપ અગ્રણી શ્રી સંતુભાઈ પવારે ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉતને આપતા તેમણે તાત્‍કાલિક નવો રેડિયો ખરીદી વૃદ્ધ દંપતિને ભેટ આપ્‍યો હતો. આ રેડિયોના સહારે આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મનની વાતને સાંભળવા તત્‍પર બનેલા આંબોલી માનીપાડાના વૃદ્ધ દંપતિએ ખુબ જ શાંત ચિત્તે સાંભળી હતી અને તેઓ ભાવવિભોર બન્‍યા હતા.

Related posts

સેલવાસના યુવાને વ્‍યાજખોરોના ત્રાસથી કરેલો આત્‍મહત્‍યાનો પ્રયાસ

vartmanpravah

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિવારે યોજાશે વન રક્ષક સંવર્ગ-૩ની ની પરીક્ષા

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ચીખલીના થાલા ગામે ગત રાત્રે હત્‍યા કરાયેલ યુવાનની લાશ આરોપીઓ ન ઝડપાઈ ત્‍યાં સુધી ન સ્‍વીકારવાનો પરિવારનો ઈન્‍કાર

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment