March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: અખિલ હિંદ મહિલા પરિષદની વલસાડ શાખા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રોજેકટ ચેરમેન કિન્નરીબેન શ્રોફ ૫૦ વૃક્ષોના રોપા લાવ્યા હતા. મંડળની બહેનો દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે પર્યાવરણની જાળવણી માટેના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. મહિલા પરિષદના પ્રમુખ નીતાબેન શેઠે પાઠશાળાના ટ્રસ્ટી નિનાદભાઈ ભટ્ટ, મંત્રી કિર્તિબેન અને ડો.અલ્કાબેન જોષીનો સલાહકાર તરીકે તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર માન્યો હતો.

Related posts

આધુનિક યુગમાં થતી છેતરપિંડીથી બચવા જનજાગૃતિ આવે તેને લઈને સેમિનાર યોજાયો

vartmanpravah

અકસ્‍માત ઝોન બનેલા વળાંકને સીધો કરવા માટે સેલવાસ-નરોલી રોડ પર આવેલા ઘટાદાર વૃક્ષોનું કાઢવામાં આવી રહેલું નિકંદનઃ પર્યાવરણપ્રેમીઓમાં દુઃખની લાગણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી તા.2 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સતર્ક રહેવા સૂચન

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં આજે દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના પ્રતિનિધિઓ દિલ્‍હી જવા રવાના થશે

vartmanpravah

…અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાના સામર્થ્‍ય અને દૂરંદેશીથી પ્રદેશની કાયાપલટનો આરંભ કર્યો

vartmanpravah

Leave a Comment