March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: હવામાન ખાતાની આગાહી અનુસાર તા.07/06/2023 થી તા.11/06/2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્‍યાને લઈ વલસાડ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જરૂરી તકેદારીના પગલા લેવા તાકીદ કરવામાં આવે છે.
તૈયાર થયેલા ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર કરેલી ખેત પેદાશો સલામત સ્‍થળે ખસેડી લેવી, ઉત્‍પાદન અવસ્‍થાના બાગાયતી પાકોનો સુરક્ષિત જગ્‍યાએ સંગ્રહ કરવો, બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. કેળ, પપૈયા તેમજ ટેકો આપવા લાયક ફળઝાડોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી તથા રાસાયણિક તેમજ સેન્‍દ્રીય ખાતરો કે હોર્મોંન્‍સનાછંટકાવ કરવા નહી. આ ઉપરાંત ખેડૂતોએ કળષિ વિજ્ઞાન કેંદ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કળષિ યુનિવર્સિટી દ્વારા જણાવેલા પગલા લેવા માટે વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

ચીખલીના વંકાલમાં સહકારી મંડળીને ગૌચરણની જમીનમાં ગોડાઉન બાંધવા માટે ફાળવેલ જગ્‍યામાં શરત ભંગ થતા કલેક્‍ટર દ્વારા સરકાર હસ્‍તક પરત લઈ શીર પડતર હેડે દાખલ કરવાનો હુકમ કરાયો

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment